વૈષ્ણવ પરિવાર અને બાલપુષ્ટિ માસિકનું વાર્ષિક લવાજમ સ્વીકારવામાં આવી રહ્યું છે.
વૈષ્ણવ પરિવારનું વાર્ષિક લવાજમ ભારતમાં રૂ.90 અને વિદેશ માટે રૂ.1200 અથવા US$ 30 છે.
બાલપુષ્ટિનું વાર્ષિક લવાજમ ભારતમાં રૂ.70 અને વિદેશ માટે રૂ.1200 અથવા US$ 30 છે.
એક કરતા વધારે વર્ષનું કે આજીવન લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
વર્ષ 2012-13નું લવાજમ ભરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2012 છે.