ધોળ
મારું મન મોહ્યું રે
October 6, 2011 · Leave a Comment
મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે, લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે. મોર મુકુટ મકરાકૃત કુંડલ, પીતાંબરને પટકે… મારું૦ વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦ હું જલ જમુના... [Read the full story]
કીર્તન
સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી
October 5, 2011 · Leave a Comment
[રચના-ગોવિંદસ્વામી] [રાગ-બિલાવલ] જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી । શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।। વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી । કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી... [Read the full story]
સ્તોત્ર
શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ
October 1, 2011 · Leave a Comment
શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ । કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।। શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી... [Read the full story]
બાળસાહિત્ય
શ્રીજીબાવા માગીને આરોગે છે
September 21, 2010 · 7 Comments
શ્રીજીબાવા માગીને આરોગે છે શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો. એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા.... [Read the full story]
સવાલ-જવાબ
ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?
August 18, 2010 · 4 Comments
ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ? શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં... [Read the full story]
પ્રકિર્ણ
ચિત્તની વૃત્તિ
September 22, 2010 · 3 Comments
શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ ‘વૈષ્ણવો, તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો, તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો; પરંતુ તમારા ચિત્તની... [Read the full story]
કીર્તન
સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી
[રચના-ગોવિંદસ્વામી] [રાગ-બિલાવલ] જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી । શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન...
[Continue reading: સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી]યહ માંગો ગોપીજનવલ્લભ
(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃબિલાવલ) યહ માંગો ગોપીજનવલ્લભ । માનુષજન્મ ઔર હરિસેવા, વ્રજવસવો દીજે મોહિ સુલભ ।।૧।। શ્રીવલ્લભકુલકો...
[Continue reading: યહ માંગો ગોપીજનવલ્લભ]ગંગા પતિતનકો સુખ દેની
(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃ બિભાસ) ગંગા પતિતનકો સુખ દેની । સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।। સકલ બ્રહ્માંડ ફોરકે આવત...
[Continue reading: ગંગા પતિતનકો સુખ દેની]શ્રીમહાપ્રભુજીની વધાઈ
(રચનાઃ શ્રીહરિરાયજી) (રાગઃ આસાવરી) શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો । સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।। સુરત...
[Continue reading: શ્રીમહાપ્રભુજીની વધાઈ]પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં
[રાગ-આસાવરી] [રચના-શ્રી હરિરાયજી મહાપ્રભુ (રસિક)] પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં અર ન મનમેં આવે હો । પઢ પુરાન ખટદર્શન નીકે જો કછુ...
[Continue reading: પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં]Read More Posts From કીર્તન »
ધોળ
મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને...
મને મારું ગોકુલ યાદ બહુ આવે, મને...
શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ...
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio...
સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા...
Read More Posts From ધોળ »
બાળસાહિત્ય
શ્રીજીબાવા માગીને આરોગે છે શ્રીગિરિરાજજીની...
સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય....
Read More Posts From બાળસાહિત્ય »