ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે

શ્રીઠાકોરજીને જગાવવાનું પદ રચનાઃ આસકરણજી (રાગઃ બિભાસ) ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર, ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧) કરો  લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર, ‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર) ભાવાર્થઃ શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે…