શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો

શ્રીગુસાંઇજીનું પદ (રચનાઃ શ્રીમાધવદાસજી) (રાગઃ ભૈરવ) શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો, મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧) જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો, ‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર) ભાવાર્થઃ જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર…