પુષ્ટિશિક્ષા

પુષ્ટિશિક્ષા શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ (દોહા) આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત, કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત. ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે…