ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી

શૃંગાર સન્મુખનું પદ રચનાઃ શ્રીકૃષ્ણદાસજી રાગઃ આસાવરી ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી, બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧) મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ, ‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨) ભાવાર્થઃ એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે…