શ્રીસર્વોત્તમ રસપાન (લેખાંક-૧)

રચયિતાઃ શ્રીમદ્ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રીગુસાંઈજી લેખકઃ શ્રી રમેશભાઈ પરીખ કરિયે શ્રીસર્વોત્તમ રસપાન । પ્રસંસા કરિ સકૈ કૌન કવિ ઐસો, શ્રીમુખ કરત બખાન ।।૧।। અતિસય કરુણા કરિ યા કલિમેં, દિયો દૈવી જીવનકો દાન । એક એક અક્ષર હૈ અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન ।।૨।। અર્ધ નિમેષ વિલંબ ન કરિયે, રૈન દિવસ આઠો જામ । “રસિક” પ્રીતમ જાકે રંગ રંગ્યો, સો હૈ ભક્તિનિધાન…

શ્રીવલ્લભાષ્ટક

શ્રીમદ્-વૃન્દાવનેન્દુ-પ્રકટિત-રસિકાનન્દ-સન્દોહરૂપ- સ્ફૂર્જદ્-રાસાદિલીલામૃતજલધિભરાક્રાન્ત-સર્વોઽપિ શશ્વત્ ।। તસ્યૈવાત્માનુભાવ-પ્રકટન-હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ્ ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ-કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ્ ।।૧।।   નાવિર્ભૂયાદ્ ભવાંશ્ચેદધિ-ધરણિ-તલં ભૂતનાથોદિતાસન્ માર્ગધ્વાન્તાન્ધતુલ્યા નિગમપથગતૌ દેવસર્ગેઽપિ જાતાઃ ।। ઘોષાધીશં તદેમે કથમપિ મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન્નિજ-ફલ-રહિતા દેવ વૈશ્વાનરૈષા ।।૨।।   નહ્યન્યો વાગધીશાચ્છ્રુતિગણવચસાં ભાવમાજ્ઞાતુમીષ્ટે યસ્માત્ સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધૂરગ્રતઃ પત્યુરેવ ।। તસ્માચ્છ્રીવલ્લભાખ્ય ત્વદુદિતવચનાદન્યથા રૂપયન્તિ ભ્રાન્તા યે તે નિસર્ગત્રિદશરિપુતયા કેવલાન્ધન્તમોગાઃ ।।૩।।   પ્રાદુર્ભૂતેન…

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. (છંદ-શિખરિણી) સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા, વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા । પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ, પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।। (છંદ-આર્યા) શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ । શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।। (છંદ-શાર્દૂલવિક્રીડિત)…

શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી (રચનાઃ શ્રીગુસાંઈજી) (રાગ – બિલાવલ) નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ । નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।। મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે । સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।। નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે । સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।। ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના । બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા…

શ્રીવિઠ્ઠલ વંદના

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર, ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર. ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ, શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ. મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય, ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય. (શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી) શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી…