શ્રીસર્વોત્તમ રસપાન (લેખાંક-૧)

રચયિતાઃ શ્રીમદ્ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રીગુસાંઈજી લેખકઃ શ્રી રમેશભાઈ પરીખ કરિયે શ્રીસર્વોત્તમ રસપાન । પ્રસંસા કરિ સકૈ કૌન કવિ ઐસો, શ્રીમુખ કરત બખાન ।।૧।। અતિસય કરુણા કરિ યા કલિમેં, દિયો દૈવી જીવનકો દાન । એક એક અક્ષર હૈ અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન ।।૨।। અર્ધ નિમેષ વિલંબ ન કરિયે, રૈન દિવસ આઠો જામ । “રસિક” પ્રીતમ જાકે રંગ રંગ્યો, સો હૈ ભક્તિનિધાન…

શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Girirajdharyastakam.mp3|titles=Girirajdharyastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી । કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।। ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧) વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી । ક્રીડારસાવેશતમોડભિસારી,…

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી (છંદઃ તોટક) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ । હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।। હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે.…

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્ રચના – શ્રીહરિરાયજી છંદ – અનુષ્ટુપ નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ । ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।। નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧) ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ । કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।। ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત…

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં, શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦ ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી, નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦ નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી, શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦ ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો, નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦ ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં, ગુલાલને  પુષ્પો …

શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/YAMUNA-Lata2.mp3|titles=YAMUNA-Lata2] (સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamunaashtakam-1-1.mp3|titles=Yamunaashtakam-1] (સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamuna2.mp3|titles=Yamuna2] (સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/09/Yamunashtak_Rupa-Gandhi.mp3|titles=Yamunashtak_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) ————————————————————————————— શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રીયમુનાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ…