પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી (રાગઃ રામકલી) પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે, સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧) તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે, કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨) ભાવાર્થઃ શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે.…