રે મન, મૂરખ જનમ ગંવાયો

રચનાઃ સૂરદાસજી  (રાગઃ બિહાગ) રે મન, મૂરખ જનમ ગંવાયો, કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧) યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો, ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨) કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો, કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3) ભાવાર્થઃ સૂરદાસજી…

વ્રજ ભયો મહરિકે પુત

નંદમહોત્સવનો સાક્ષાત્કાર શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ. એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા. (અભ્યંગ સમયનું પદ) (રાગ-દેવગંધાર) વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત…

કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ સૂરદાસજી (રાગઃ ગોરી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut] કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ । શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।। જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ । યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।। એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ । લિયે ઉછંગ વાહિ માત…

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા રચનાઃ સૂરદાસજી રાગઃ મલ્હાર બોલે માઈ ગોવર્ધન પર મુરવા, તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧) બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા, સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨) ભાવાર્થઃ જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો…

મૈં નહીં માખન ખાયો

સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય. શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક. એમનાં બાળલીલાનાં પદ દુનિયાભરના સાહિત્યમાં અજોડ ગણાય એવાં. એવું જ એક પદ અને તેની ભાવવાર્તા – મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો. ભોર ભયે ગૈયનકે પીછે, મધુબન મોહિં પઠાયો, ચાર પહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો. મૈં બાલક બહિયનકો છોટો, સીંકો કેહિ બિધિ પાયો? ગ્વાલબાલ સબ બૈર…